હાઈગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એક સમતલ પરાવર્તક સપાટી $MN$ પર $i$ કોણે આપાત થતા સમતલ તરંગઅગ્ર $AB$ ને ધ્યાનમાં લો.

માધ્યમમાં તરંગનો વેગ $v$ અને તરંગઅગ્રને બિંદુ $B$ થી $C$ સુધી આગળ ખસવા માટે લાગતો સમય $\tau$ છે.

$\therefore BC =v \tau$

આકૃતિમાં દર્શાવેલ પરાવર્તક સપાટી $MN$ પર આપાત થતું સમતલ તરંગ $AB$ છે અને તેનું પરાવર્તિત તરંગઅગ્ર $CE$ છે. આકૃતિમાં $\triangle EAC$ અને $\triangle BAC$ સમરૂપ ત્રિકોણો છે. (કા, ક, બા)

અહીં, $AE = BC =v \tau$

$\angle AEC =\angle ABC$

તથા $AC = AC$

તેથી $\angle BAC =\angle ECA$

$\therefore i=r$ જે પરાવર્તનનો નિયમ છે.

906-s49g

Similar Questions

તમે પુસ્તકમાં ભણી ગયા કે કેવી રીતે હાઈગ્રેન્સનો સિદ્ધાંત પરાવર્તન અને વક્રીભવનના નિયમો તરફ દોરી જાય છે. આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરી એક સમતલ અરીસાની સામે રાખેલ બિંદુવત્ત પદાર્થના આભાસી પ્રતિબિંબનું અરીસાથી અંતર, અરીસાથી વસ્તુ અંતર જેટલું હોય છે તેમ સાબિત કરો. 

પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. 

હાઇગેન્સની થીયરીમાં તરંગઅગ્રથી...

એક ઘટ્ટ માધ્યમ કે જેનો વક્રીભવનાંક $1.414$  છે, તેનાં પર $45^o$ ના ખૂણે પ્રકાશનું એક પુંજ આપાત થાય છે. આ માધ્યમમાં વક્રીભૂત પુંજની પહોળાઇ અને હવામાં આપાત પુંજની પહોળાઇઓનો ગુણોત્તર કેટલો થાય?

  • [NEET 2017]

હાઈગેન્સના તરંગવાદનો સૌથી અગત્યનો મુદ્દો કયો છે ?